॥ મંગલ સંકલ્પ ॥
શ્રીફળ રજીસ્ટ્રેશન
હવે બંધ કરવામાં આવ્યું છે
સંકલ્પ પ્રદક્ષિણા માટેની ઓનલાઇન
શ્રીફળ અને નવકારશી પાસ નોંધણી
હવે પૂર્ણ થઈ ગઈ છે.
✓
જેમણે સફળતાપૂર્વક નોંધણી કરી છે તેઓ
પોતાના WhatsApp પર મળેલ
Unique QR Code
સાચવી રાખશો.
રથયાત્રાના દિવસે શ્રીફળ /
નવકારશી પાસ મેળવવા માટે
કાઉન્ટર પર આ QR Code બતાવવાનો રહેશે.