જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ Sankalp Registration System
નોંધણી બંધ
॥ મંગલ સંકલ્પ ॥

શ્રીફળ રજીસ્ટ્રેશન
હવે બંધ કરવામાં આવ્યું છે

સંકલ્પ પ્રદક્ષિણા માટેની ઓનલાઇન શ્રીફળ અને નવકારશી પાસ નોંધણી હવે પૂર્ણ થઈ ગઈ છે.

જેમણે સફળતાપૂર્વક નોંધણી કરી છે તેઓ પોતાના WhatsApp પર મળેલ Unique QR Code સાચવી રાખશો.

રથયાત્રાના દિવસે શ્રીફળ / નવકારશી પાસ મેળવવા માટે કાઉન્ટર પર આ QR Code બતાવવાનો રહેશે.
વધુ માહિતી માટે સંપર્ક
જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ 📞 9904263706